• અતુલ દેઉળગાવકર

અતુલ દેઉળગાવકર

9422071905
[email protected]
અતુલ દેઉળગાવકર લાતુરમાં સ્થિત ઈન્ડસ્ટ્રિયલ સર્વિસેસ કંપનીના ડાયરેક્ટર છે અને બિન વિનાશક પરીક્ષણની સેવાઓ પૂરી પાડે છે.

મશીન તંદુરસ્તી વ્યવસ્થાપન

યૂજ અઁડ થ્રો માનસિકતામાંથી બહાર આવીને મશીનની અંદરના કોઈપણ અસાધારણ અવાજ અથવા કંપનોનું યોગ્ય સમયે અવલોકન કરી તેના કારણો શોધી ઘટતા પગલા લેવાને મશીન તંદુરુસ્તીનું વ્યવસ્થાપન કહી શકાય. આના માટે કુશળ અને જાગૃત એન્જીનિયર, ઑપરેટર અને મૅનેજર આ બધાની ભૂમિકાની ..