• અમિત કૌલગુડ

અમિત કૌલગુડ

પૉલિકેમ કંપનીના ડાયરેક્ટર અમિત કૌલગુડ કેમિકલ એન્જિનીયર છે. તેઓએ અમેરિકાની મૅસેચ્યુસેટ્સ યુનિવર્સિટીથી મટિરિયલ સાયન્સમાં એમ.એસ. કરેલું છે.
9359104060
[email protected]

યંત્રણ માટે શીતક : આજે અને ભવિષ્યમાં

લાંબી ટૂલ આવરદા માટે, યંત્રણ દરમિયાન કટિંગ ટૂલનું તાપમાન નિયંત્રણમાં રાખવું જરૂરી હોય છે. શીતકનો ઉપયોગ કરવાથી તે થઈ શકે છે. તેથી જ યંત્રણ પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ જેવા શીતકના નવનવા ઉત્પાદનો ઉપલબ્ધ હોય છે. આ શીતક વિશે ઉપયોગી અને વિગતવાર માહિતી આ ..