• હર્ષવર્ધન પરચુરે

હર્ષવર્ધન પરચુરે

હર્ષવર્ધન પરચુરે સ્પૅન ફિલ્ટ્રેશન કંપનીમાં જનરલ મૅનેજર છે. હવાના ફિલ્ટ્રેશનની નવી પદ્ધતિઓ શોધવામાં અને વિકસિત કરવામાં આપ કુશળ છો.
9881000393
[email protected]

કારખાનામાં શુદ્ધ હવા

શુદ્ધ હવાના ઘણા લાભ છે. ધૂળ, ધુમાડો અથવા ધુમ્મસ જેવા ઘટકો ઉત્પાદન પ્રક્રિયા પર વિપરીત અસર કરે છે. આવા પ્રદૂષકોને કારણે ઉપકરણો અને પર્યાવરણને નુકસાન થાય છે. આ નુકસાન આપણે ટાળી શકીએ છીએ. એના માટે ‘સ્પૅન ફિલ્ટ્રેશન સિસ્ટમ’ (SFS) સમૂહ, ફિલ્ટર ..