અંબરીશ નસિત

અંબરીશ નસીત ‘જ્યોતિ સી.એન.સી. ઑટોમેશન લિમિટેડ.’ કંપનીમાં 2008 થી કાર્યરત છે. સાથે સાથે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટની એસ.આર.ઈ.ઝેડ. મહાવિદ્યાલયમાં પ્રોફેસર (પ્રાધ્યાપક) પણ છે. એમણે અંગ્રેજીમાં ‘મેન્યુફેકચરિંગપ્રોસેસ- 2’ નામનું પુસ્તક પણ લખ્યું છે.